Pages

મારું નામ નરેન્દ્રસિંહ જાલમસિંહ પરામર છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડીયા જી-વડોદરા માં HTAT-આચાર્ય તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન વાઘવાની તા -હાલોલ જી-પંચમહાલ છે , હાલ 158-સૃષ્ટિ ડુપ્લેક્ષ,B/H-કલ્પ બંગ્લોસ,પાયોનીયર મેડીકલ કોલેજ ની પાછળ,અજવા રોડ, તા-વડોદરા જી-વડોદરા માં રહું છું . મારો મોબાઈલ નંબર-૯૭૨૫૫૯૬૨૬૬ છે . Blogger Templates
મારું નામ હિતેશ બામણીયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડીયા જી-વડોદરા માં ઉશી તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પાછિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates

Thursday, February 27, 2020

આસોજ વાલી મિટિંગ ની ઈત્તર પ્રવૃતિઓ ની ઝાંખી

કલા  મહોત્સવ-૨૦૨૦



વાલી મીટીંગ-૨૦૧૯

વાલી મીટીંગ-૨૦૧૯

વાલી મીટીંગ-૨૦૧૯

ટફરોપ્સ કંપની ના રીતેશ સર ગણતંત્ર દિન -૨૦૨૦



દર



મંગળવારે થતી વાલી મિટિંગ-૨૦૧૯

૨૦૧૯ ના વર્ષ માં જન્મેલ કન્યાનું સન્માન-૨૦૨૦

૨૦૧૯ ના વર્ષ માં જન્મેલ કન્યાનું સન્માન-૨૦૨૦

ગણતંત્રદિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ આસોજ પ્રાથમિક શાળા-2020

ગણતંત્ર દિન નિમિત્તે ગામ નાં માજી સરપંચ શ્રી રણજીતસિંહ દ્વારા તિથી ભોજન-2020

શાળા પરિવાર-2020

વાલી મીટીંગ -ધોરણ-૨-2020

પોષણ ભારત અંતર્ગત કાર્યક્રમ-2020

રૂબરૂ મુલાકાત-ધો-૭- બજાર માં ગ્રાહક એકમ-૨૦૨૦

રૂબરૂ મુલાકાત-ધો-૭- બજાર માં ગ્રાહક એકમ-૨૦૨૦

રૂબરૂ મુલાકાત-ધો-૭- બજાર માં ગ્રાહક એકમ-૨૦૨૦

બ્રહ્માંડ વિશે

Wednesday, February 12, 2020

છત્તીસગઢ આદાન-પ્રદાન

છાત્તીગઢ નૃત્ય વિડીઓ
ભુપેશ બધેલ છત્તીસગઢ મુખ્યમંત્રી
છત્તીસગઢના મુખ્ય મંત્રી તરીકે ભૂપેશ બઘેલે શપથગ્રહણ કરી લીધા છે.
રાયપુરમાં ટી.એસ. સિંહદેવ અને તામ્રધ્વજ સાહુએ પણ મંત્રીપદ માટે શપથ લીધા.
મહત્ત્વપૂર્ણ છે કે વિધાનસભાની ચૂંટણીમાં સપાટો બોલાવ્યા બાદ કૉંગ્રેસમાં રાજ્યના મુખ્ય મંત્રીનાં નામ માટે બઘેલ ઉપરાંત, સાહુ અને ટી.એસ.સિહદેવના નામની ચર્ચા ચાલી રહી હતી.
જોકે, સૌને પાછળ છોડી કૉંગ્રેસ મોવડીમંડળે બઘેલના નામ પર મંજૂરીની મહોર મારી હતી.
આ પહેલાં રવિવારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બાદ કૉંગ્રેસે છત્તીસગઢના આગામી સુકાની તરીકે ભૂપેશ બઘેલની જાહેરાત કરી હતી.
છત્તીગઢમાં લાંબા સમયથી મૃતપ્રાયઃ એવી કૉંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકવાનું કામ તેમણે કર્યું હતું.
આ માટે ભૂપેશ બઘેલે રાજ્યમાં 2,75,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો.
કેન્દ્રીય નિરીક્ષક તરીકે આવેલાં મલ્લિકાર્જુન ખડગે તથા છત્તીસગઢ કૉંગ્રેસના પ્રભારી પી. એલ. પુનિયાએ આ જાહેરાત કરી હતી.
છત્તીસગઢ નાં રાજ્યપાલ 
શ્રી અનસુયા ઉઇકેય